ગુજરાત રાજ્ય કબચારી મંડળ દ્વારા મહાનગરપાલિકા કમિશનરને આજે છુટા કરેલી સફાઈ કામદારોને પરત કામ પર લેવા માટે રજૂઆત લેખિતમાં કરવામાં આવી હતી ત્યારે ઘણા વર્ષોથી કામ કરતા સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે ત્યારે આ અંગે ઘણા ટાઈમથી રજૂઆત કરવામાં આવી છે ત્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવા છતાં પણ આ કર્મચારીઓને કામ પર લેવામાં આવ્યા નથી તે અંગે આજે રજૂઆત કરાઈ હતી