વિજાપુર: વિજાપુર શહેરી વિસ્તાર માંથી ધીરેથી બહાર નીકળીયેલી સગીરા ગુમ થતા વાલી એ શોધખોળ બાદ પોલીસ મથકે વાલી એ ફરીયાદ નોંધાવી
વિજાપુર શહેરી વિસ્તાર ના પંથકમાંથી ઘેરે થી બહાર કામ અર્થે નીકળેલી 17 વર્ષીય સગીરા ઘેરે પરત નહીં ફરતા શોધખોળ બાદ સગીરાના વાલીએ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરીયાદ નોંધી આજરોજ શનિવારે સાંજે પાંચ કલાકે સગીરા ની શોધખોળ ની કાર્યવાહી હાથ ધરી છે.