આમલેથા ગામેતી નર્મદા એલસીબી પોલીસે વિસ્ફોટ મુદ્દામાલ માણસોની જીંદગી જોખમમાં મુકાય તેમ જાણતા હોવા છતા વિસ્ફોટક સામગ્રી પ્રત્યે બેદરકારી રાખી.એક જગ્યાએથી બીજી જગ્યાએ આધાર પુરાવા વગર પરીવહન કરી રહ્યો હતો ત્યારે નર્મદા એલસીબી પોલીસે ₹5,41,745-/ મુદ્દામાલ સાથે મહાવીર રતનદાસ બૈરાગી નામના ઇસમ ને ઝડપી પાડ્યો છે.