ગોધરા: મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના'ની વાયરલ પોસ્ટ ફેક, જિલ્લા બાળ સુરક્ષા એકમની જનતાને સતર્ક રહેવાની અપીલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના વાયરલ પોસ્ટ ને લઈ બાળ સુરક્ષા એકમ માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે વાયરલ પોસ્ટ ને સતત પૂછ પરછ નો દોર શરૂ થયો છે જોકે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની કોઈજ યોજના જાહેર કરવામાં આવી નથી અને પોસ્ટ ફેક હોવાનું લોકોએ ગેર માર્ગે દોરાવવું નહીં તેમ જીલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અનાથ અથવા એકલ માતા/પિતા ધરાવત