દસ્ક્રોઈ: અમદાવાદના ઘુમામાં દીપડાના ડરથી લોકો ઘરમાં કેદ, શરણદીપ સોસાયટીમાં ભયનો માહોલ
અમદાવાદના ઘુમામાં દીપડાના ડરથી લોકો ઘરમાં કેદ, શરણદીપ સોસાયટીમાં ભયનો માહોલ અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયાની ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ગઈકાલે રાત્રે દેખાયેલા દીપડાની હજુ સુધી કોઈ ભાળ ન મળતા શરણદીપ સોસાયટી સહિત આસપાસના વિસ્તારોના લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. દીપડાના ડરથી મોડી સાંજથી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જ્યારે વહેલી સવારે મોર્નિંગ વોક માટે પણ કોઈ બહાર આવ્યું નહોતું. સોસાયટીઓના વોટ્સએપ ....