Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana

દિયોદર: સણાદર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના 55માં જન્મ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેન્પ યોજાયો

India | Dec 3, 2025
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના 55મા જન્મદિવસ નિમિત્તે દિયોદર તાલુકાના સણાદર ખાતે સર્વ સમાજ દ્વારા રક્તદાન કેન્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેન્પ મીની અંબાજી આશ્રમ ખાતે યોજાયો હતો. સવારથી જ લોકો સ્વેચ્છાએ રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી આ શિબિરમાં આયોજકો દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દરેક સમાજના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પૂર્વ ધારાસભ્ય પૂ જિલ્લા ડેલીગેટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા