સુરેન્દ્રનગર જીલ્લા કોર્ટ ખાતે આજે વર્ષની આખરી લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીવાની, ફોજદારી સહિતના અંદાજે 7 હજારથી વધુ કેસ મૂકવામાં આવ્યા હતા આ અંગે મુખ્ય ન્યાયાધીશ કે.આર. ઉપાધ્યાયએ કોર્ટ ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.
વઢવાણ: સુરેન્દ્રનગર ખાતે વર્ષની આખરી લોક અદાલત યોજાઈ મુખ્ય ન્યાયાધીશે કોર્ટ ખાતેથી વધુ વિગતો આપી - Wadhwan News