આજે સોમવારે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ Deo કચેરી ખાતેથી Deo રોહિત ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે શાળાઓને અગાઉ પણ પરિપત્ર કરીને સૂચનો કરાયા છે. આ વખતે પણ સૂચના આપવામા્ આવી છે.શાળા શૈક્ષણિક કાર્ય પર અસર ન થાય તે રીતે કામગીરી કરે.પોતાની વિવેક બુદ્ધિ વાપરી જાતે નિર્ણય લે.