Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Uttarakhand

ગરબાડાથી ધાનપુર તરફ જઈ રહેલા ટેમ્પોને નડ્યો અકસ્માત ૧૦ થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી ઝાયડસ હોસ્પિટલના ડોક્ટરએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપી

Dohad, Dahod | Jul 16, 2026

MORE NEWS

દાહોદમાં ભગવાન જગન્નાથ ૧૯મી રથયાત્રામાં 'જય જગન્નાથ' અને 'મંદિર મેં કોન હૈ, જગન્નાથ હૈ' ના ગગનભેદી નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

દાહોદમાં ભગવાન જગન્નાથ ૧૯મી રથયાત્રામાં 'જય જગન્નાથ' અને 'મંદિર મેં કોન હૈ, જગન્નાથ હૈ' ના ગગનભેદી નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

Dohad, Dahod | Jul 16, 2026

ટિફિન ઓડર માટે. 9033172563 પવન વર્મા. 9033643204.ભાવેશ વર્મા

ટિફિન ઓડર માટે. 9033172563 પવન વર્મા. 9033643204.ભાવેશ વર્મા

Dohad, Dahod | Jul 16, 2026

મોડલ સ્કૂલ, દેવગઢ બારિયા ખાતે કિશોરી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

*પંચસૂત્ર (5S) એટલે કે સ્વચ્છતા, સુપોષણ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા અંગે અપાયું માર્ગદર્શન*
૦૦૦
નિયામકશ્રી આયુષ, ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ મોડલ સ્કૂલ, દેવગઢ બારિયા ખાતે કિશોરી સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડૉ. સુધીર જોશી દ્વારા કિશોરીઓને પંચસૂત્ર (5S) એટલે કે સ્વચ્છતા, સુપોષણ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે તરુણાવસ્થા દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા, માનસિક સ્વાસ્થ્યનું સંવર્ધન કરવા, નકારાત્મક વિચારો પર નિયંત્રણ મેળવવા તથા સકારાત્મક જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

આ ઉપરાંત સંતુલિત આહાર, સર્વગ્રાહી પોષણ, મિલેટ્સ, વિવિધ શાકભાજી તથા ધાન-ધાન્યના નિયમિત ઉપયોગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા, સારી આદ

મોડલ સ્કૂલ, દેવગઢ બારિયા ખાતે કિશોરી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો *પંચસૂત્ર (5S) એટલે કે સ્વચ્છતા, સુપોષણ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા અંગે અપાયું માર્ગદર્શન* ૦૦૦ નિયામકશ્રી આયુષ, ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ મોડલ સ્કૂલ, દેવગઢ બારિયા ખાતે કિશોરી સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડૉ. સુધીર જોશી દ્વારા કિશોરીઓને પંચસૂત્ર (5S) એટલે કે સ્વચ્છતા, સુપોષણ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે તરુણાવસ્થા દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા, માનસિક સ્વાસ્થ્યનું સંવર્ધન કરવા, નકારાત્મક વિચારો પર નિયંત્રણ મેળવવા તથા સકારાત્મક જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ ઉપરાંત સંતુલિત આહાર, સર્વગ્રાહી પોષણ, મિલેટ્સ, વિવિધ શાકભાજી તથા ધાન-ધાન્યના નિયમિત ઉપયોગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા, સારી આદ

Dohad, Dahod | Jul 16, 2026