આજે બુધવારે સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ નહેરુનગરમાં બસ સ્ટેશન પાછળના ભાગે ફાયરિંગની ઘટના બવી હતી. જેમાં જમીન વિવાદમાં નિવૃત્ત DySP એ કર્યું પાંચ રાઉન્ડ ફાયરિંગ.અશ્વિન ચૌહાણ દ્વારા ફાયરિંગ કર્યાની પ્રાથમિક માહિતી.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહીં.