રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી સિવાયના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કરવામાં આવી હતી જેની અંદર સ્વામીશ્રી ભગવત સ્વરૂપદાસજીના વરદ હસ્તે આ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા સોલાર સિસ્ટમ ચંદ્રયાન પવન ઊર્જા પાચનતંત્ર ફેફસાના કર્યા હવા તેમજ પાણીનું પ્રદૂષણ જેવા 200 કરતાં પણ જેટલા વધુ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે આમંત્રિત મેમોનો મોટી સંખ્યાની અંદર હાજર રહી ઉપરાંત વાલી દ્વારા પણ ભવ્ય આ લોકમેળાનો લાભ લેવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમ