Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મણિનગર: અમદાવાદ એરપોર્ટ પર હવાઈ મુસાફરીને અસર, ફ્લાઇટો થઈ ડિલે

Maninagar, Ahmedabad | Jul 2, 2026
વરસાદને પગલે હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે. એરપોર્ટ પર નબળી વિઝિબિલિટી અને ખરાબ હવામાનના કારણે મુંબઈ, બેંગલુરુ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોની આવતી-જતી કુલ ૬ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે ૨૦થી વધુ ફ્લાઈટ્સ ૨ કલાક સુધી મોડી પડી છે. મુસાફરોને ઘરેથી નીકળતા પહેલા ફ્લાઈટનું સ્ટેટસ તપાસવા વિનંતી છે."