જેસરના ઉગલવાણ ગામે યોજાઈ ‘અન્યાય સામે ન્યાયની લડત’ જનસભા જેસર તાલુકાના ઉગલવાણ ગામે સામાજિક પ્રશ્નો અને પીડિતોને થઈ રહેલા અન્યાયના વિરોધમાં મહત્વપૂર્ણ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામજનો અને સમાજના આગેવાનોની હાજરીમાં યોજાયેલી આ સભા દ્વારા અન્યાય વિરુદ્ધ એકજૂટ અવાજ ઉઠાવવામાં આવ્યો. આ સભાના માધ્યમથી અન્યાયનો ભોગ બનેલા કમલેશ સુડાસમાનો અવાજ બુલંદ કરવામાં આવ્યો અને તેમના પ્રશ્નને કેન્દ્રમાં રાખીને વહીવટી તંત્ર સમક્ષ ન્યાયની સશક્ત માંગણી કરવામાં