જેસર: વકીલ અજયસિંહ ઝાલા દ્વારા ફોરેસ્ટ વિભાગ પર ગંભીર આક્ષેપ જેસર વિસ્તારમાં વકીલ અજયસિંહ ઝાલા દ્વારા ફોરેસ્ટ વિભાગ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમના કહેવા મુજબ ફોરેસ્ટ વિભાગ દ્વારા વિસ્તારમાં વન્યપ્રાણીઓ સંબંધિત મુદ્દાઓમાં યોગ્ય અને સમયસર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભય અને અસંતોષનો માહોલ સર્જાયો છે. અજયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે દીપડો અને સિંહ જેવા વન્યપ્રાણીઓ વારંવાર વાડીઓ અને વસાહતોની આસપાસ જોવા મળે છે, છતાં ફોરે