Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi

જેસર: વકીલ અજયસિંહ ઝાલા દ્વારા ફોરેસ્ટ વિભાગ પર ગંભીર આક્ષેપ

Jesar, Bhavnagar | Jan 31, 2026
જેસર: વકીલ અજયસિંહ ઝાલા દ્વારા ફોરેસ્ટ વિભાગ પર ગંભીર આક્ષેપ જેસર વિસ્તારમાં વકીલ અજયસિંહ ઝાલા દ્વારા ફોરેસ્ટ વિભાગ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમના કહેવા મુજબ ફોરેસ્ટ વિભાગ દ્વારા વિસ્તારમાં વન્યપ્રાણીઓ સંબંધિત મુદ્દાઓમાં યોગ્ય અને સમયસર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભય અને અસંતોષનો માહોલ સર્જાયો છે. અજયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે દીપડો અને સિંહ જેવા વન્યપ્રાણીઓ વારંવાર વાડીઓ અને વસાહતોની આસપાસ જોવા મળે છે, છતાં ફોરે