Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ભાવનગર શહેર: જિલ્લાના બાળકનું ચાંદીપુરા વાયરસ પોઝિટીવ આવ્યો, સર ટી હોસ્પિટલ ખાતે મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું

Bhavnagar City, Bhavnagar | Jul 19, 2026
ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોતનો કેસ નોંધાયો, વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામના 9 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત, બાળકને 8 જુલાઈએ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, શંકાસ્પદ કેસના સેમ્પલ તપાસ માટે મોકલાયા બાદ લેબ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું, જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો આ પ્રથમ મૃત્યુનો કેસ હોવાનું અધિકૃત માહિતીમાં જણાવાયું છે.

MORE NEWS

No related stories for this location.