Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Ipl
Rahulgandhi
यूपी
Pm
Haryana

કાલોલ: કાલોલ સરદાર ભવન ખાતે સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

Kalol, Panch Mahals | May 21, 2026
આધુનિક ભારતના ઘડવૈયા અને ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે તારીખ ૨૧/૦૫/૨૦૨૬ નાં ગુરુવારના રોજ કાલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કાલોલ સરદાર ભવન કોંગ્રેસ હાઉસ ખાતે સવારે ૧૧:૦૦ વાગ્યે યોજાયેલ આ કાર્યક્રમમાં સ્વ. રાજીવજીની તસવીરને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જ્યાં ઉપસ્થિત આગેવાનોએ રાજીવ ગાંધીના દેશના વિકાસમાં આપે
કાલોલ: કાલોલ સરદાર ભવન ખાતે સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી - Kalol News