જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામ નજીક આવેલ મારુતિ ધામ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિભર્યો માહોલ સર્જાયો હતો.
જેસર તાલુકાના શાંતિનગર ગામ નજીક આવેલ મારુતિ ધામ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિભર્યો માહોલ સર્જાયો હતો. હનુમાન જયંતિના પાવન અવસરે મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થયા ભજન-કીર્તન સાથે ભગવાન હનુમાનજીની આરાધના કરવામાં આવી . મંદિરે વિશેષ પૂજા-અર્ચના, હવન તેમજ પ્રસારનું આયોજન કરવામાં આવ્યું શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લઈને ધાર્મિક ભાવનાનો અનુભવ કર્યો