ભાવનગર સિંધુ નગર વિસ્તારમાં રહેતા કવિતાબેન નાગદેવે નોંધાવેલી ફરીયાદ મુજબ, તા. 15/10/25ની રાત્રે તેઓ પોતાના ભત્રીજા સાથે દર્શન કરવા ગયા હતા તે સમયે અનિલભાઈ ચૌઇથાણી સાથે બોલાચાલી બાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી ત્યારબાદ અનિલભાઈ તથા તેના સાથી પરેશભાઈ અને નાનકભાઈએ અપશબ્દો બોલી ધમકી આપી ઝઘડો કર્યો હોય તે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી