Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

દાહોદ: સાત વર્ષથી બાળકીને સાપ ડંખ મારતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ

Dohad, Dahod | Jul 12, 2026

MORE NEWS

દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખલતા ગામે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો

દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ  ખલતા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 હેઠળ “તમારા ગામમાં તમારા દ્વાર સુધી” હાઈ રિસ્ક વિલેજ ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોમાં ટીબી જેવી ગંભીર ચેપજન્ય બીમારીની સમયસર ઓળખ કરી યોગ્ય સારવાર સુલભ કરાવવાનો હતો.
આ આરોગ્ય કેમ્પ દરમિયાન પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા કુલ 147 હાઈ રિસ્ક લાભાર્થીઓનું ટીબી માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, લાભાર્થીઓને વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી સામાન્ય આરોગ્ય તપાસની સેવાઓ પણ પ્રદાન કરવામાં આવી હતી, જેના પરિણામે એક જ સ્થળે સર્વગ્રાહી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ શકી હતી.
આ કાર્ય

દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખલતા ગામે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખલતા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 હેઠળ “તમારા ગામમાં તમારા દ્વાર સુધી” હાઈ રિસ્ક વિલેજ ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોમાં ટીબી જેવી ગંભીર ચેપજન્ય બીમારીની સમયસર ઓળખ કરી યોગ્ય સારવાર સુલભ કરાવવાનો હતો. આ આરોગ્ય કેમ્પ દરમિયાન પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા કુલ 147 હાઈ રિસ્ક લાભાર્થીઓનું ટીબી માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, લાભાર્થીઓને વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી સામાન્ય આરોગ્ય તપાસની સેવાઓ પણ પ્રદાન કરવામાં આવી હતી, જેના પરિણામે એક જ સ્થળે સર્વગ્રાહી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ શકી હતી. આ કાર્ય

Dohad, Dahod | Jul 13, 2026

દાહોદ જિલ્લામાં રથયાત્રા સંદર્ભે ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

દાહોદ,૧૩ જુલાઈ
 આગામી તારીખ ૧૬/૦૭/૨૦૨૬ના રોજ દાહોદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા દરમિયાન દાહોદ શહેર તથા જિલ્લાની પ્રજાને રોજિંદી કામગીરીમાં ટ્રાફિકની મુશ્કેલી ન નડે, ટ્રાફિકનું યોગ્ય નિયમન જળવાય અને કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.એમ. રાવલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામું તારીખ ૧૬/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૦૫:૦૦ વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. જાહેરનામા અનુસાર વિવિધ વિસ્તારો માટે નીચે મુજબ રૂટ ડાયવર્ઝન અમલી રહેશે:
*દાહોદ શહેર વિસ્તાર માટે ટ્રાફિક નિયમો અને વૈકલ્પિક રૂટ:*

*એસ.ટી. બસો માટે પ્રતિબંધ અને નવો રૂટ:*
જેસાવાડા, ગરબાડા, ખંગેલા, કતવારા અને પીટો�

દાહોદ જિલ્લામાં રથયાત્રા સંદર્ભે ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું દાહોદ,૧૩ જુલાઈ આગામી તારીખ ૧૬/૦૭/૨૦૨૬ના રોજ દાહોદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા દરમિયાન દાહોદ શહેર તથા જિલ્લાની પ્રજાને રોજિંદી કામગીરીમાં ટ્રાફિકની મુશ્કેલી ન નડે, ટ્રાફિકનું યોગ્ય નિયમન જળવાય અને કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.એમ. રાવલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું તારીખ ૧૬/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૦૫:૦૦ વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. જાહેરનામા અનુસાર વિવિધ વિસ્તારો માટે નીચે મુજબ રૂટ ડાયવર્ઝન અમલી રહેશે: *દાહોદ શહેર વિસ્તાર માટે ટ્રાફિક નિયમો અને વૈકલ્પિક રૂટ:* *એસ.ટી. બસો માટે પ્રતિબંધ અને નવો રૂટ:* જેસાવાડા, ગરબાડા, ખંગેલા, કતવારા અને પીટો�

Dohad, Dahod | Jul 13, 2026

🚨 દાહોદ APMC ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો

દાહોદ APMC ખાતે આવેલા ખાતર ડેપો પર યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો વહેલી સવારના 5 વાગ્યાથી જ ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહી રહ્યા છે. દિવસભર રાહ જોવા છતાં અનેક ખેડૂતોને ખાતર મળતું ન હોવાનું સામે આવ્યું છે.

ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરની વ્યવસ્થા કરવામાં આવે જેથી ખેતીના કામમાં વિલંબ ન થાય.

તમારા વિસ્તારની સ્થિતિ કેવી છે? કોમેન્ટમાં જરૂર જણાવો.

#Dahod #DahodLive #Urea #Fertilizer #Farmers
 Dahod, APMC, Urea Fertilizer, Farmers, Gujarat

🚨 દાહોદ APMC ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો દાહોદ APMC ખાતે આવેલા ખાતર ડેપો પર યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો વહેલી સવારના 5 વાગ્યાથી જ ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહી રહ્યા છે. દિવસભર રાહ જોવા છતાં અનેક ખેડૂતોને ખાતર મળતું ન હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરની વ્યવસ્થા કરવામાં આવે જેથી ખેતીના કામમાં વિલંબ ન થાય. તમારા વિસ્તારની સ્થિતિ કેવી છે? કોમેન્ટમાં જરૂર જણાવો. #Dahod #DahodLive #Urea #Fertilizer #Farmers Dahod, APMC, Urea Fertilizer, Farmers, Gujarat

Dohad, Dahod | Jul 13, 2026

કલા મહાકુંભ:૨૦૨૬-૨૭ દાહોદ જિલ્લાના સ્પર્ધકો/કલાકારો માટે સ્પર્ધા મા ભાગ લેવા અરજી મોકલવાની છેલ્લી તારીખ ૫ ઓગસ્ટ ૨૦૨૬

ગુજરાત સરકારશ્રીનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ દ્ધારા સંચાલીત “કલામહાકુંભ’ ૨૦૨૬-૨૭’ નું આયોજન કરવામાં આવનાર છે. 

આ કલા મહાકુંભમાં (૧) ૦૬ થી ૧૪ વર્ષ (૨) ૧૫ થી ૨૦ વર્ષ (૩) ૨૧ થી ૫૯ વર્ષ (૪) ૬૦ વર્ષથી ઉપરના એમ ૦૪ (ચાર) વયજુથનાં સ્પર્ધકો ભાગ લઇ શક્શે. સ્પર્ધકોની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૬ ની સ્થિતિએ ગણવાની રહેશે.

કલા મહાકુંભ સ્પર્ધામાં (૧)વકતૃત્વ (૨)નિબંધ લેખન (૩)કાવ્ય લેખન (૪)ગઝલ શાયરી લેખન (૫)લોકવાર્તા (૬)દુહા-છંદ-ચોપાઇ (૭)ચિત્રકલા (૮)સર્જનાત્મક કારીગરી (૯)લોક્નૃત્ય (૧૦)રાસ (૧૧)ગરબા (૧૨)ભરતનાટ્યમ (૧૩)કથ્થક (૧૪)કુચિપુડી (૧૫)ઓડીસી (૧૬)મોહીનીઅટ્ટ્મ (૧૭)શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની) (૧૮)સુ

કલા મહાકુંભ:૨૦૨૬-૨૭ દાહોદ જિલ્લાના સ્પર્ધકો/કલાકારો માટે સ્પર્ધા મા ભાગ લેવા અરજી મોકલવાની છેલ્લી તારીખ ૫ ઓગસ્ટ ૨૦૨૬ ગુજરાત સરકારશ્રીનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ દ્ધારા સંચાલીત “કલામહાકુંભ’ ૨૦૨૬-૨૭’ નું આયોજન કરવામાં આવનાર છે. આ કલા મહાકુંભમાં (૧) ૦૬ થી ૧૪ વર્ષ (૨) ૧૫ થી ૨૦ વર્ષ (૩) ૨૧ થી ૫૯ વર્ષ (૪) ૬૦ વર્ષથી ઉપરના એમ ૦૪ (ચાર) વયજુથનાં સ્પર્ધકો ભાગ લઇ શક્શે. સ્પર્ધકોની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૬ ની સ્થિતિએ ગણવાની રહેશે. કલા મહાકુંભ સ્પર્ધામાં (૧)વકતૃત્વ (૨)નિબંધ લેખન (૩)કાવ્ય લેખન (૪)ગઝલ શાયરી લેખન (૫)લોકવાર્તા (૬)દુહા-છંદ-ચોપાઇ (૭)ચિત્રકલા (૮)સર્જનાત્મક કારીગરી (૯)લોક્નૃત્ય (૧૦)રાસ (૧૧)ગરબા (૧૨)ભરતનાટ્યમ (૧૩)કથ્થક (૧૪)કુચિપુડી (૧૫)ઓડીસી (૧૬)મોહીનીઅટ્ટ્મ (૧૭)શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની) (૧૮)સુ

Dohad, Dahod | Jul 13, 2026

દાહોદ નજીક નેશનલ હાઈવે પર અવારનવાર થતા ગમખ્વાર અને જીવલેણ અકસ્માતો અંગે સ્થાનિકો અને સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

દાહોદ નજીક નેશનલ હાઈવે પર અવારનવાર થતા ગમખ્વાર અને જીવલેણ અકસ્માતો અંગે સ્થાનિકો અને સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

Dohad, Dahod | Jul 13, 2026