દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અને વનતારા પ્રોજેક્ટના ડિરેક્ટર અનંત અંબાણીએ બાબા કાલ ભૈરવના દર્શન કરી વિશેષ પૂજન-અર્ચન કર્યું હતું.....
આ પ્રસંગે મહારાજશ્રી સુમિત ઉપાધ્યાય તથા અભિષેક પાંડેના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મંદિર તરફથી અનંત અંબાણીને પ્રસાદ, અંગવસ્ત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.....
ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે યોજાયેલ આ મુલાકાતે ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જ્યો હતો.....