ભાવેણાના સ્થાપના દિવસ નિમિત્તે રાજવી પરિવારની સમાધિ ખાતે કેબિનેટ મંત્રીએ શ્રદ્ધાંજલી અર્પણ
Bhavnagar City, Bhavnagar | Apr 19, 2026
અખાત્રીજના પાવન દિવસે ભાવનગર શહેરનો 304મો સ્થાપના દિવસ શહેરભરમાં ઉત્સાહ અને ગૌરવભેર ઉજવાયો હતો. આ અવસરે ભાજપ દ્વારા રાજવી પરિવારની સમાધિ સ્થળ સહીત ઐતિહાસિક સ્થળોએ પુષ્પાંજલી અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.