અમદાવાદના 3, આણંદના 2, વલસાડના 1, રાજકોટના 1 અને સુરતના 3 લોકો લાપતા,
રાજ્ય સરકાર કેન્દ્ર અને નેપાળમાં ભારતીય
એમ્બેસીના સતત સંપર્કમાં
અમદાવાદ
અશોકભાઈ ધીરજલાલ કાપડી - મેમનગર (છેલ્લો સંપર્ક: ગઈકાલે સવારે 08:30 આસપાસ)
દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ - રહેવાસી: નવા વાડજ, મૂળ અમરેલી (યુએસ સિટીઝન)
ભાવિનકુમાર રજનીકાંત રાવલ - રહેવાસી: મોટેરા-કોટેશ્વર, મૂળ મહેસાણા (ઓસ્ટ્રેલિયન સિટીઝન - અન્ય 26 લોકોના ગ્રૂપ સાથે)
આણંદ
બિમલકુમાર પટેલ - રહેવાસી: વિદ્યાનગર રોડ (US નાગરિક - મૂળ ભારતીય)
જયમિનાબેન પટેલ - રહેવાસી: વિદ્યાનગર રોડ (US નાગરિક - મૂળ ભારતીય)
વડોદરા
કિન્નરી પટેલ - રહેવાસી: મણિનગર (અમદાવાદ)
મિહિર પટેલ - રહેવાસી: મણિનગર (અમદાવાદ)
Disclaimer: આ માહિતી ઉપલબ્ધ અહેવાલો અને સત્તાવાર રીતે જણાવાયેલી વિગતોના આધારે શેર કરવામાં આવી છે. પરિસ્થિતિ સતત બદલાઈ શકે છે, તેથી કોઈપણ વ્યક્તિ અંગે અંતિમ માહિતી માટે સત્તાવાર સ્ત્રોતોનો સંપર્ક કરવો. પોસ્ટમાં નામ/વિગતોમાં ટાઈપિંગ અથવા માહિતીના ફેરફારની શક્યતા હોઈ શકે છે.
Valsad, Valsad | Aug 27, 2026