રાજકોટ પૂર્વ: મહાનગરપાલિકા કચેરી ખાતેથી સ્થાયી સમિતિના ચેરમેન જયમીનભાઇએ આજે રાજકોટ શહેરમાં મકાન જમીન દોસ્ત મુદ્દે નિવેદન આપ્યું
મહાનગરપાલિકા કચેરી ખાતેથી થાય સમિતિના ચેરમેન જૈમીનભાઇ આજે રાજકોટ શહેરમાં જમીનદોસ્ત મકાન થયું હતું. તેમજ મકાનોને લઈને આજે પાલિકા કચેરી ખાતેથી નિવેદન જૈમીનભાઇ આપ્યું હતું યોગ્ય નોટિસ આપ્યા બાદ પણ લોકો ખાલી ન કરતા હોવાની વાત પણ કરી હતી