સુરેન્દ્રનગરમાં ઈએસઆઈસી ડિસ્પેન્સરી અને શાખા કચેરીનું લોકાર્પણ...કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે લોકાર્પણ કર્યું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા. શ્રમિકોને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો.
#Surendranagar #ESIC #DrMansukhMandaviya #KunvarjiBavaliya #KantibhaiAmrutiya Healthcare
Wadhwan, Surendranagar | Jul 14, 2026