વડગામ: ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકશાનનુ વળતર આપવા માંગ કરી
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાના મતવિસ્તાર અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકમા થયેલા નુકશાનનુ વળતર આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગ કરી છે આ અંગેની જાણકારી આજે શુક્રવારે રાત્રે 9:30 કલાકે મળી છે.