જેસર: જેસર તાલુકાના કરજાળા ગામ નજીક અકસ્માત સર્જાયો
સાસુ અને જમાઈનુ ઘટના સ્થળ ઉપર મોત થયું
જેસર તાલુકાના કરજાળા ગામ નજીક અકસ્માત સર્જાયો સાસુ અને જમાઈનુ ઘટના સ્થળ ઉપર મોત થયું . ટુ-વ્હીલર અને આઇસર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં બે વ્યક્તિ બાજુબેન બારૈયા અને શૈલેષભાઈ બારૈયા નુ ઘટના સ્થળે જ મોત નિપજ્યા . અકસ્માત એટલો ગંભીર હતો કે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા