અમદાવાદ શહેર: અમદાવાદના કૃષ્ણનગર મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીની કરી ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચના PIનું નિવેદન
અમદાવાદના કૃષ્ણનગર મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો..6 ડિસેમ્બરના રોજ ગોગા મહારાજના મંદિરમાં થઈ હતી ચોરી..ચાંદલોડિયા રહેતા નીલેસ આડેસરા કરી હતી ચોરી..આરોપી પાસેથી 500 ગ્રામ ચાંદીની મૂર્તિ અને છતર મળ્યા..આરોપી અત્યાર સુધીમાં 8 જેટલા મંદિરમાં કરી ચૂક્યો છે ચોરી...ત્યારે સમગ્ર મામલે શુક્રવારે 4 કલાકની આસપાસ ક્રાઇમ બ્રાન્ચના PI દિપક ઢોલાનું નિવેદન સામે આવ્યુ.