ચોટીલા: ચોટીલા મધ્યાન ભોજન યોજનામાં લોલમલો કાગળ પર 185 અને હાજર 153 છાત્ર, 32 વધુ દર્શાવી ખાયકી નાયબ કલેકટરે અચાનક તપાસ
ચોટીલા જિલ્લામાં ચાલતા મધ્યાન ભોજન યોજનામાં લોલમલોલ ચલાવીને ફરિયાદો ઉઠી રહી છે.પરંતુ અધિકારીઓ અને સંચાલકોની સાથે શાળાના આચાર્યોની મિલી ભગતથી બાળકોના મોઢાનો કોળીયો ઝુટવીને ખાયકી કરવામાં આવી રહી છે. ત્યારે ચોટીલા અધિક કલેકટર એચ.ટી. મકવાણાએ બુધવારે થાનની અમરાપર માં 13 નંબરના મધ્યાન ભોજન કેન્દ્રમાં અચાનક તપાસ કરતા કેન્દ્રમાં ચાલતા કૌભાંડનોપર્દાફાસ થયો હતો.આ કેન્દ્રના સંચાલક અનિલ એન.અંદાણી કોઈને જાણ કર્યા વગર અમદાવાદ જતા રહયા હતા. અધિકારી દ્વારા સંચાલ