Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

ચોટીલા: ચોટીલા મધ્યાન ભોજન યોજનામાં લોલમલો કાગળ પર 185 અને હાજર 153 છાત્ર, 32 વધુ દર્શાવી ખાયકી નાયબ કલેકટરે અચાનક તપાસ

Chotila, Surendranagar | Feb 27, 2026
ચોટીલા જિલ્લામાં ચાલતા મધ્યાન ભોજન યોજનામાં લોલમલોલ ચલાવીને ફરિયાદો ઉઠી રહી છે.પરંતુ અધિકારીઓ અને સંચાલકોની સાથે શાળાના આચાર્યોની મિલી ભગતથી બાળકોના મોઢાનો કોળીયો ઝુટવીને ખાયકી કરવામાં આવી રહી છે. ત્યારે ચોટીલા અધિક કલેકટર એચ.ટી. મકવાણાએ બુધવારે થાનની અમરાપર માં 13 નંબરના મધ્યાન ભોજન કેન્દ્રમાં અચાનક તપાસ કરતા કેન્દ્રમાં ચાલતા કૌભાંડનોપર્દાફાસ થયો હતો.આ કેન્દ્રના સંચાલક અનિલ એન.અંદાણી કોઈને જાણ કર્યા વગર અમદાવાદ જતા રહયા હતા. અધિકારી દ્વારા સંચાલ

MORE NEWS

ચોટીલા: ચોટીલા મધ્યાન ભોજન યોજનામાં લોલમલો કાગળ પર 185 અને હાજર 153 છાત્ર, 32 વધુ દર્શાવી ખાયકી નાયબ કલેકટરે અચાનક તપાસ - Chotila News