Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी
No video available

રાજુલા: રાજુલા અને સાવરકુંડલા વચ્ચે આવેલ થોરડી પાસે શિકાર કરનાર"આઝાદ"ને વનવિભાગ અને રાજય સરકાર આઝાદ કરે તેવી માંગ

Rajula, Amreli | Jul 5, 2025
"આઝાદ" સિંહએ પરપ્રાંતી બાળકનુ મૃત્યુ નિપજાવ્યા બાદ પાંજરે કેદ થયો સિંહપ્રેમીઓએ 1 વર્ષ દરમ્યાન તેના વર્તનની કેટલીક કહાનીઓ વ્યક્ત કરી હતી.વનવિભાગ અને રાજય સરકાર નર સિંહને આઝાદી અપાવે તેવી માંગ કરવામાં આવી રહી છે.બાળકનું મોત થયું તે વિસ્તારમાં આઝાદ પ્રથમ વખત ગયો હતો અને ઘટના બની હતી મધ્યપ્રદેશનો પરપ્રાંતી મજુર પરિવાર 3 દિવસ થયા રહેતો હતો અને ચોથા દિવસે ઘટના બની હતી.
રાજુલા: રાજુલા અને સાવરકુંડલા વચ્ચે આવેલ થોરડી પાસે શિકાર કરનાર"આઝાદ"ને વનવિભાગ અને રાજય સરકાર આઝાદ કરે તેવી માંગ - Rajula News