Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
No video available

કરજણ: મિયાંગામ ખાતે આવેલ શ્રી મનસુખરામ મંદિર ના શિખર પર આકાશ વીજળી પડતાં મંદિરને નુકશાન થવા પામ્યું.

Karjan, Vadodara | Jul 11, 2024
આજે કરજણ પંથકમાં આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું.વીજળી ના ચમકારા સાથે જાણે કે ધોધમાર વરસાદ વરસશે તેવું જબરદસ્ત વાતાવરણ બની ગયું હતું.જો કે વરસાદ વરસ્યો ન હતો.પરંતુ આકાશમાં વીજળી ના કડાકા સભરાઈ રહ્યા હતા.આ દરમિયાન બપોરના સમયે મિયાંગામ ખાતે આવેલ શ્રી મનસુખરામ મંદિરના શિખર પર આકાશી વીજળી પડી હતી.જેમાં મંદિર ના મેન ગુમટ શિખર ના ભાગે નુકશાન થવા પામ્યું હતું.