તારીખ 23 માર્ચ 2025 ના રોજ બલિદાન દિવસ નિમિત્તે ફતેપુરા તાલુકાના સુખસર ખાતે રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા મસાલ યાત્રા યોજવામાં આવી હતી અને વિરાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ફતેપુરા: બલિદાન દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સુખસર ખાતે મશાલ યાત્રા યોજી વિરાંજલી કાર્યક્રમ યોજાયો - Fatepura News