અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા સ્વ. અંકિત હરેશભાઈ સોલંકીએ માનસિક ત્રાસ અને હેરાનગતિને કારણે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાના આરોપીઓ છેલ્લા 80 દિવસથી ફરાર છે અને પોલીસ દ્વારા તેમની ધરપકડ ન થતા પીડિત પરિવાર તેમજ સમાજના આગેવાનો અને લોકોમાં રોષ ફેલાયો...