Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

અમદાવાદ શહેર: દાણીલીમડા વિસ્તારમાં બીઆરટીએસ બસચાલકે અકસ્માત સર્જયો, એકનું મોત

દાણીલીમડા વિસ્તારમાં બીઆરટીએસ બસચાલકે અકસ્માત સર્જ્યો એક વ્યક્તિનું મોત, લોકોના ટોળા એકઠા થયા.... ..

MORE NEWS

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યા બાદ મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સુરક્ષા, સુચારુ આયોજન અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલન સાથે શાંતિપૂર્ણ અને સફળ રથયાત્રા યોજાય તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે સજ્જ છે. તેમણે તમામ ભક્તોને રથયાત્રાની શુભેચ્છાઓ પણ પાઠવી.

(Rath Yatra, Harsh Sanghavi, Amdavad, Security, Preparations)

#RathYatra #HarshSanghavi #Amdavad #JagannathRathYatra

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યા બાદ મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સુરક્ષા, સુચારુ આયોજન અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલન સાથે શાંતિપૂર્ણ અને સફળ રથયાત્રા યોજાય તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે સજ્જ છે. તેમણે તમામ ભક્તોને રથયાત્રાની શુભેચ્છાઓ પણ પાઠવી. (Rath Yatra, Harsh Sanghavi, Amdavad, Security, Preparations) #RathYatra #HarshSanghavi #Amdavad #JagannathRathYatra

Ahmadabad City, Ahmedabad | Jul 14, 2026

રથયાત્રા નિમિત્તે સરસપુરના લુહાર શેરીમાં છેલ્લા 49 વર્ષથી 1,000 કિલોથી વધુ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને 15 હજારથી વધુ ભક્તો માટે જમણવારનું આયોજન કરવામાં આવે છે. 
પ્રેમ, સેવા અને ભક્તિથી આજે પણ આ પરંપરા અવિરત રીતે જળવાઈ રહી છે. 

( Rath Yatra, Saraspur, Mahaprasad, Devotees, Tradition ) 

#RathYatra #Saraspur #JagannathJi #Mahaprasad #Ahmedabad

રથયાત્રા નિમિત્તે સરસપુરના લુહાર શેરીમાં છેલ્લા 49 વર્ષથી 1,000 કિલોથી વધુ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને 15 હજારથી વધુ ભક્તો માટે જમણવારનું આયોજન કરવામાં આવે છે. પ્રેમ, સેવા અને ભક્તિથી આજે પણ આ પરંપરા અવિરત રીતે જળવાઈ રહી છે. ( Rath Yatra, Saraspur, Mahaprasad, Devotees, Tradition ) #RathYatra #Saraspur #JagannathJi #Mahaprasad #Ahmedabad

Ahmadabad City, Ahmedabad | Jul 14, 2026

અમદાવાદ શહેર: દાણીલીમડા વિસ્તારમાં બીઆરટીએસ બસચાલકે અકસ્માત સર્જયો, એકનું મોત - Ahmadabad City News