Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

કરજણ: કરજણ–ડભોઇ કાયાવોહરણ રોડ ખાડાઓથી મોતનો માર્ગ બન્યો, તંત્રની બેદરકારી સામે જનરોષ.

Karjan, Vadodara | Jan 2, 2026
કરજણથી ડભોઇ થરવાસા ચોકડી થઈ કાયાવોહરણ તરફ જતો માર્ગ હાલ ખાડાઓના કારણે બિસ્માર બની ગયો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ આ રોડ આજે વાહનચાલકો માટે મુશ્કેલીનું કેન્દ્ર બન્યો છે. ખાસ કરીને રેલવે ઓવરબ્રિજ તરફના માર્ગ પર મસમોટા ખાડાઓથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રોજબરોજ અહીં અકસ્માતનો ભય મંડરાઈ રહ્યો છે. સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં નારાજગી વ
કરજણ: કરજણ–ડભોઇ કાયાવોહરણ રોડ ખાડાઓથી મોતનો માર્ગ બન્યો, તંત્રની બેદરકારી સામે જનરોષ. - Karjan News