ચોટીલાના પરમેશ્વર પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે એક પીકઅપ વાહન ચાલકે નશાની હાલતમાં બેફામ રીતે વાહન ચલાવી રસ્તા પર ઉભેલી એક વાછરડીને કચડી નાખી હતી. આ ઘટનામાં વાછરડીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ બનાવને પગલે સ્થાનિક રહીશો અને ગૌસેવકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ, પરમેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા વિશાલ દેવીપૂજક (રહે. સુખપરા) નામના શખ્સે દારૂ પીધેલી હાલતમાં પોતાની પીકઅપ ગાડી બેફામ રીતે ચલાવી હતી. આ દરમિયાન તેણે રસ્તા પર ઉભેલી વાછર