Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

મોટા વરાછા વિસ્તારમાં શાળા નંબર 354 ના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અચાનક જ સ્થળાંતર કરવામાં આવ્યા. 354 નંબરની શાળામાં 320 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી પાંચ વર્ષથી અભ્યાસ કરતા હતા. અચાનક જ વિદ્યાર્થીઓની શાળા નંબર 309 ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા. 14 5 2026 ના રોજ સત્તાવાર નિર્ણય લેવાયો છતાં 2 6 2026 ના રોજ વાલીઓને જાણ કરવામાં આવી. હાલ વિદ્યાર્થી પોતાની જૂની શાળા છોડવા તૈયાર નથી. વાલીઓની સંમતિ લીધા વગર જ મનસ્વી રીતે સત્તાધિશો દ્વારા નિર્ણય લેવામાં. 309 નંબરની શાળા દૂર હોવાના કારણે વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચવામાં મુશ્કેલી થશે. હાલ વિદ્યાર્થીઓ ઉપવાસ આંદોલન પર બેઠા. #Surat #MotaVarachha #School354 #Education #StudentProtest #SuratNews #BreakingNews #GujaratNews #ParentsProtest #SchoolTransfer #LatestNews #NewsUpdate #StudentMovement #GujaratBreaking #LocalNews

Udhna, Surat | Jun 11, 2026

MORE NEWS

સુરતના નાસીરનગર ડિમોલેશન મુદ્દે વિવાદ વધુ વકર્યો.
• મનપા કચેરીમાં મીડિયા કર્મીઓ અને માર્શલો વચ્ચે ઝપાઝપીના વિડિઓ વાયરલ.
• મીડિયા પર થયેલા હુમલાની કોંગ્રેસના નેતા અસ્લમ સાઇકલવાળાએ કરી કડક નિંદા.
• કમિશનર અને મેયરે જાહેર માફી માંગવી જોઈએ, કોંગ્રેસની માંગ.
• ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.
• ડિમોલેશન માટે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી......

સુરતના નાસીરનગર ડિમોલેશન મુદ્દે વિવાદ વધુ વકર્યો. • મનપા કચેરીમાં મીડિયા કર્મીઓ અને માર્શલો વચ્ચે ઝપાઝપીના વિડિઓ વાયરલ. • મીડિયા પર થયેલા હુમલાની કોંગ્રેસના નેતા અસ્લમ સાઇકલવાળાએ કરી કડક નિંદા. • કમિશનર અને મેયરે જાહેર માફી માંગવી જોઈએ, કોંગ્રેસની માંગ. • ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. • ડિમોલેશન માટે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી......

Udhna, Surat | Jun 11, 2026

સુરતમાં નાસીરનગર મામલે મીડિયા નો અવાજ દબાવવાનો પ્રયાસ

ડિમોલેશનને લઈ સવાલો પૂછવા મનપા કચેરી પહોંચેલા પત્રકારો સાથે માર્શલો દ્વારા આતંકવાદી જેવા વ્યવહારો કરવામાં આવ્યા

#krantisamaynews #krantisamay #surat #suratcity #suratpolice

સુરતમાં નાસીરનગર મામલે મીડિયા નો અવાજ દબાવવાનો પ્રયાસ ડિમોલેશનને લઈ સવાલો પૂછવા મનપા કચેરી પહોંચેલા પત્રકારો સાથે માર્શલો દ્વારા આતંકવાદી જેવા વ્યવહારો કરવામાં આવ્યા #krantisamaynews #krantisamay #surat #suratcity #suratpolice

Udhna, Surat | Jun 11, 2026