Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

કરજણ: કરજણ NH 48 રેલવે ઓવરબ્રિજ પરથી માનસિક અશ્વસ્થ યુવકે મોતની છલાંગ લગાવી , યુવકનો ચમત્કારિક બચાવ

Karjan, Vadodara | Sep 13, 2025
કરજન રેલ્વે ઓવરબ્રિજ પરથી માનસિક રીતે સ્વસ્થ યુવકે છલાલ લગાવતા સ્થાનિક લોકો દ્વારા તેને તાત્કાલિક અસરથી સારવારથી ખસેડવામાં આવતા યુવક નો જીવ પછી જવાબ આપ્યો છે ઘટનાના પગલે બ્રિજ પર મોટી સંખ્યામાં લોક ટોળા એકત્ર થતા ટ્રાફિકજામ સર્જાયો હતો ઘટનાની જાણ કરજણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી હાલ આ યુવક સ્વસ્થ હોવાની જાણકારી પ્રાપ્ત થઇ હતી
કરજણ: કરજણ NH 48 રેલવે ઓવરબ્રિજ પરથી માનસિક અશ્વસ્થ યુવકે મોતની છલાંગ લગાવી , યુવકનો ચમત્કારિક બચાવ - Karjan News