પાલીતાણા ખાતે રહેતા નીલેશભાઈ હીરાલાલ દેવલુક ઉ.વ-૫૩ પાલીતાણા દ્વારા સિહોર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી કે તા.૧૪/૦૮ ના રોજ તેમની માતાને બ્રેન સ્ટોક આવી જતા સારવાર માટે ભાવનગર દાખલ કરેલા અને આ સમયે તેમની સારવાર માટે રૂપિયાની જરૂર પડતા પાલીતાણા ખાતે ધર્મશાળા નંદપ્રભામાના મેનેજર કુલદીપભાઇ ગોહીલ તેઓને વાત કરેલ કે અને સાતક લોકો પાસેથી વ્યાજલ લીધેલા અને ઉઘરાણી કરતા શિહોર ખાતે આવી ફિનાઇલ પિતા તેઓ ને હોસ્પિટલમાં દાખલ કરેલ અને સાત લોકો વિરુદ્ધ ફરિયાદ