Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામે અજગર દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો

Jesar, Bhavnagar | Apr 6, 2026
જેસર તાલુકાના શાંતિનગર ગામે અજગર દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખેતરમાં કામ કરતા સમયે અચાનક વિશાળ અજગર નજરે પડતાં ખેડૂતો ગભરાઈ ગયા અને તરત જ નજીકના લોકોને જાણ કરી હતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ અજગર ખેતરના વિસ્તાર નજીક દેખાયો હતો, જેના કારણે ખેડૂતોએ થોડીવાર માટે કામ બંધ કરી દીધું જેમાં ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં વન વિભાગને માહિતી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે વન વિભાગ દ્ધારા સુરક્ષિત