Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
Coronavirus
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Uttarakhand
लखनऊ

વલસાડ: દમણથી કરજણ લઈ જવાતા રૂ.૪.૯૧ લાખના વિદેશી દારૂ સાથે બે આરોપીને ઝડપી પાડતી જિલ્લા LCB ની ટીમ

Valsad, Valsad | Nov 2, 2025

MORE NEWS

ધરમપુરમાં ડુંગર પર મારામારીનો વીડિયો વાયરલ! 🚨
ધરમપુરના ડુંગરે ફરવા ગયેલા હનમતમાળ (એસુરડા ફળિયા) અને ખાંડા ગામના યુવકો વચ્ચે રવિવારના રોજ કોઈ અગમ્ય કારણોસર મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ : અમારી ચેનલ વાયરલ વિડિયોની સતાવાર પૃષ્ટિ કરતી નથી.

ધરમપુરમાં ડુંગર પર મારામારીનો વીડિયો વાયરલ! 🚨 ધરમપુરના ડુંગરે ફરવા ગયેલા હનમતમાળ (એસુરડા ફળિયા) અને ખાંડા ગામના યુવકો વચ્ચે રવિવારના રોજ કોઈ અગમ્ય કારણોસર મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નોંધ : અમારી ચેનલ વાયરલ વિડિયોની સતાવાર પૃષ્ટિ કરતી નથી.

Valsad, Valsad | Jul 15, 2026

વલસાડમાં પિઝા રેસ્ટોરન્ટની મહિલા મેનેજરે ઈલેક્ટ્રિકની દુકાનમાં દાદાગીરી અને ગાળાગાળી કરતાનો વીડિયો વાયરલ

વલસાડમાં પિઝા રેસ્ટોરન્ટની મહિલા મેનેજરે ઈલેક્ટ્રિકની દુકાનમાં દાદાગીરી અને ગાળાગાળી કરતાનો વીડિયો વાયરલ

Valsad, Valsad | Jul 14, 2026

વલસાડ શહેરમાં 16 જુલાઈ, ગુરુવારના રોજ ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રા યોજાનાર છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આજે શહેરમાં ભવ્ય ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું.

જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં યોજાયેલા આ ફૂટ પેટ્રોલિંગની શરૂઆત વલસાડના છીપવાડ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી કરવામાં આવી હતી.

પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કાફલો છીપવાડ હનુમાનજી મંદિર, પાવર હાઉસ, કલ્યાણબાગ સર્કલ, આવાબાઈ સ્કૂલ, આઝાદ ચોક, એમ.જી. રોડ અને તળિયાવાડ સહિત ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમગ્ર રૂટ પરથી પસાર થયો હતો. આ ફ્લેગ માર્ચ દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી.

ફૂટ પેટ્રોલિંગમાં વલસાડ નગરપાલિકાની ટીમ, ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જગન્નાથ મંદિર કમિટીના સભ્યો પણ જોડાયા હતા, જેથી રથયાત્રા �

વલસાડ શહેરમાં 16 જુલાઈ, ગુરુવારના રોજ ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રા યોજાનાર છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આજે શહેરમાં ભવ્ય ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં યોજાયેલા આ ફૂટ પેટ્રોલિંગની શરૂઆત વલસાડના છીપવાડ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કાફલો છીપવાડ હનુમાનજી મંદિર, પાવર હાઉસ, કલ્યાણબાગ સર્કલ, આવાબાઈ સ્કૂલ, આઝાદ ચોક, એમ.જી. રોડ અને તળિયાવાડ સહિત ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમગ્ર રૂટ પરથી પસાર થયો હતો. આ ફ્લેગ માર્ચ દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. ફૂટ પેટ્રોલિંગમાં વલસાડ નગરપાલિકાની ટીમ, ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જગન્નાથ મંદિર કમિટીના સભ્યો પણ જોડાયા હતા, જેથી રથયાત્રા �

Valsad, Valsad | Jul 14, 2026