ચોટીલા ખાતે આવેલા ચામુંડા માતા જી ના ડુંગર ની પરિક્રમા ૨૨-માર્ચ-૨૦૨૬ ને રવિવાર આયોજન કરવામાં આવ્યું છે પરીક્રમાની શરૂઆત નવગ્રહ મંદિર, તળેટી રોડ-ચોટીલા ખાતે સવારે ૮-૩૦ વાગ્યે ધર્મસભાથી થશે. જેમાં પુજય સંતો-મહંતોનાં આર્શીવચનો બાદ પરીક્રમા શરૂ થશે તો આપસૌ ભાવિક ભકતોને પરીક્રમા માં પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે. તો નવગ્રહ મંદિર, તળેટી રોડ-ચોટીલા ખાતે સવારે ૮-૩૦ વાગ્યે એકત્ર થશે અને બાદમાં પરિક્રમા શરૂ કરવામાં આવશે