જેતપુર: જલારામ ધામના સ્વયંસેવકો આજે અયોધ્યા થી પરત ફરતા વીરપુર ખાતે ભાવ ભર્યું સ્વાગત કરાયું
Jetpur, Rajkot | Jan 30, 2024 જલારામ ધામના સ્વયંસેવકો અયોધ્યાથી સમયે પરત ફરતા તેઓનું વીરપુર ખાતે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા