કાલોલ: છેલ્લા ૧૩ વર્ષથી વેજલપુર પોલીસ સ્ટેશના વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડ
લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને પેરોલ ફ્લો સ્ક્વોડના પી.એસ.આઈ. બી.એમ. રાઠોડ અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી.પેરોલ ફ્લો સ્ક્વોડના એ.એસ.આઈ. હાર્દિકકુમાર કાનાભાઈને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, વેજલપુર પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૩ના વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ૧૩ વર્ષથી નાસતો ફરતો આરોપી તેના વતનમાં હાજર છે. જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવા