Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

કરજણ: કરજન નગરમાં સ્મશાન ગૃહમાં આવેલા લોકોને અંધાર પટના કારણે અંતિમ વિધિ માટે ભારે હાલાકી# jansamasya

Karjan, Vadodara | Sep 14, 2025
કરજણ નગરમાં આવેલા કૈલાશધામ સ્મશાન ગૃહમાં આજે સાંજે અંતિમવિધિ કરવા માટે આવેલા લોકોને અંધાર પટના કારણે ભારે હાલાકી વીઠવાનો વખત આવ્યો હતો. અંતિમ વિધિ કારની હાઇલાઇટના અજવાળી કરવામાં આવતા પાલિકાની નિષ્ફળતા થતી થઈ હતી પાલિકા તંત્ર સ્મશાન ગૃહમાં અજવાળું પાથરવામાં સ્વતંત્ર નળી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કૈલાશધામમાં સર્જાતા અંધારપટની કાયમી દૂર કરવામાં આવી તેવી લોકમાં ઉઠી છે
કરજણ: કરજન નગરમાં સ્મશાન ગૃહમાં આવેલા લોકોને અંધાર પટના કારણે અંતિમ વિધિ માટે ભારે હાલાકી# jansamasya - Karjan News