Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

વડગામ: થુર કરનાળા પાટિયા પાસે કદમ સેવા સમિતિ દ્વારા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સેવા કેમનું આયોજન કરવામાં આવ્યું

Vadgam, Banas Kantha | Sep 2, 2025
વડગામના થુર કરનાળા પાટિયા પાસે કદમ સેવા સમિતિ દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મહા મેળામાં લાખોની સંખ્યામાં માય ભક્તો દર્શન કરવા આવતા હોય છે ત્યારે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સેવા કેમનું આયોજન કરવામાં આવ્યું છે જે છેલ્લા પાંચ વર્ષથી કેમ્પમાં ભોજન તેમજ મેડિકલ અને આરામ કરવાની સુવિધાઓ કરવામાં આવી છે ત્યારે આજરોજ કદમ સેવા સમિતિ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું
વડગામ: થુર કરનાળા પાટિયા પાસે કદમ સેવા સમિતિ દ્વારા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સેવા કેમનું આયોજન કરવામાં આવ્યું - Vadgam News