Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

થરાદ: ગોલગામ, સરદારપુરા ગ્રામજનોનો વિરોધ,નવા ધરણીધર તાલુકામાં સમાવેશ સામે થરાદ પ્રાંત અધિકારીને રજૂઆત

India | Sep 29, 2025
વાવ તાલુકાના ગોલગામ અને સરદારપુરા ગામના ગ્રામજનોએ નવા ધરણીધર (ઢીમા) તાલુકામાં તેમના ગામોના સમાવેશ સામે થરાદ પ્રાંત અધિકારી સમક્ષ વાંધા અરજી રજૂ કરી છે. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે તેમના ગામોને વર્તમાન વાવ તાલુકામાં જ યથાવત રાખવામાં આવે.ગોલગામના ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે, તેમના ગામનું સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક જોડાણ હાલના વાવ તાલુકા સાથે મજબૂત છે.
થરાદ: ગોલગામ, સરદારપુરા ગ્રામજનોનો વિરોધ,નવા ધરણીધર તાલુકામાં સમાવેશ સામે થરાદ પ્રાંત અધિકારીને રજૂઆત - India News