આ વિસ્તારને મોરબીના નાગરિકો માટે પારિવારિક પિકનિક સ્પોટ, વૃદ્ધો માટે આરામદાયક ઘરડાઘર, આયુર્વેદિક બાગ, બાળકો માટે રમણિય પાટલાઘર અને ગૌશાળા જેવી લોકોપયોગી સુવિધાઓથી સુશોભિત કરવામોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર નજીક પાંજરાપોળમાં 3000 વૃક્ષોનુ વાવેતર કરાશે જુઓ શું કહી રહ્યા છે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા.