અમદાવાદના નરોડા ખાતે રહેતા બે શખ્સોની રૂ. 5.83 લાખથી વધુના ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ તસ્કરોએ ભાવનગર, અમરેલી, અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિવિધ જિલ્લાઓમાં 100 જેટલા મંદિરોને નિશાન બનાવ્યા હોવાની કબૂલાત કરી