નવસારી: મંગળવારે CM ભુપેન્દ્ર પટેલ મહાનગરપાલિકાની નવી સીટી બસ નું લોકાર્પણ કરશે
નવસારી મહાનગરપાલિકાની સીટી બસ નું લોકાર્પણ ભુપેન્દ્ર પટેલ સીએમ દ્વારા કરવામાં આવશે. નવસારીને નવી સીટી બસ મળી છે જેની લોકાર્પણ કરવામાં આવશે જેને લઈને નવસારીના શહેરના લોકોને સુવિધામાં વધારો થશે.