Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

ગોધરા: પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર, 13 શંકાસ્પદ કેસ નોંધાયા, 3 બાળકોના મૃત્યુથી ફફડાટ

Godhra, Panch Mahals | Jul 13, 2026
પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને કારણે ભારે ભયનો માહોલ છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૧૩ બાળ દર્દીઓને દાખલ કરાયા હતા, જેમાંથી પંચમહાલના ૧૧ અને મહીસાગરના ૨ દર્દીઓ છે. સારવાર દરમિયાન ચાંદીપુરા પોઝિટિવ ૨ બાળકો અને શંકાસ્પદ લક્ષણોવાળા ૧ બાળક સહિત કુલ ૩ બાળકોના મોત નીપજ્યા છે.રાહતની વાત એ છે કે ૨ બાળકો સાજા થતાં રજા અપાઈ છે, જ્યારે ૬ બાળકો હજુ સારવાર હેઠળ છે. આ ગંભીર સ્થિતિને પગલે આરોગ્ય વિભાગે ૨૫ ગામોમાં સર્વેલન્સ,

MORE NEWS

ગોધરા: પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર, 13 શંકાસ્પદ કેસ નોંધાયા, 3 બાળકોના મૃત્યુથી ફફડાટ - Godhra News